સમુદ્રીય શક્તિ વધારવા 5000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિસ્તરણ માટે તૈયાર
ભારતના સમુદ્રવિશે વધતા વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌકાદળની ઊર્જાવાન હાજરીને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ સ્થિત 'મઝગાંવ-ડોક-શિપબિલ્ડર્સ લિમિટેડ' (MDL) દ્વારા રૂ. 4000 થી 5000 કરોડની વિશાળ વિસ્તરણ ય?...
સેન્સેક્સ 190 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25150ની નીચે, HDFC બેંક બોનસ, ડિવિડન્ડ પર કરશે વિચાર
વિશ્વના આર્થિક બજારમાં હાલની અસ્થિરતાને કારણે રોકાણકારો અને વેપારીઓ માટે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે. યુએસ ડોલર ઇન્ડેક્સ 98.5ના સ્તર પરથી વધુ ઊંચે જતા ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે. COMEX પર સોનું...
સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા
તમિલનાડુ સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદને વધુ અર્થસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને નવો નિર્ણય લીધો છે. પરંપરાગત રીતે વર્ગખંડમાં વિ?...
ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમ?...
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામક?...
વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી "મેરા યુવા ભારત – નર્મદા" દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ય...
ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર પગ મૂક્યો
15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકા?...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાત, આપ્યો પીએમ મોદીનો મેસેજ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી...
‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય
જગત જમાદાર તરીકે જાણીતા અમેરિકા અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. 14 જુલાઈના રોજ ટ્રમ્પે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં રશિયાન?...