114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યાર?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
ભારતીય માર્કેટમાં ધડાકાભેર આગમનની ટેસ્લાની તૈયારીઓ પૂરી : મુંબઈના બાંદ્રામાં કર્યું પહેલા શોરૂમનું ઉદ્ઘાટન
વિશ્વવિખ્યાત ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લાએ (Tesla) ભારતીય બજારમાં પોતાના પ્રથમ શોરૂમના ઉદ્ઘાટન સાથે મોટા પાયે પ્રવેશ કરી લીધો છે. મંગળવાર, 15 જુલાઈના રોજ મુંબઈના બુઝનેસ હબ તરીકે ઓળખ?...
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા
સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, ય?...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવ?...
આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુ...
ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દેશની તમામ એરલાઇન્સને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેમાં તેમને પોતાના બોઇંગ 737 અને 787 (ડ્રીમલાઇનર) વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમનું ઇન્સ?...
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરી...