વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન...
રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન
આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામ...
ઈરાનમાં ફરી પરમાણુ એક્ટિવિટી શરૂ થયાનો દાવો, સેટેલાઈટ ઈમેજ દ્વારા ખુલાસો
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા પરમાણુ તણાવના વચમાં ઇસ્ફહાન પરમાણુ સુવિધા (Isfahan Uranium Conversion Facility)ને લઈને નવા સેટેલાઇટ દ્રશ્યોમાંથી ચિંતાજનક ખુલાસો થયો છે. 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય ?...
બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા
દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની હ્રદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ, કોલેજના ?...
ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન
ભારતની અગ્રણી વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) હવે નવા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે. પરાગ જૈન, પંજાબ કેડરના 1989 બેચના હોશિયાર અને અનુભવી IPS અધિકારી, રૉના નવા સેક્રેટરી (ર) – એટલે કે ?...
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તથા પાટણ તાલુકાના ખોડિયારપુરા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપ?...
ભરૂચ જિલ્લામાં ₹7.3 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ
ભરૂચ જિલ્લામાં ઉજાગર થયેલા ₹7.3 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ થવા સાથે કેસની ગંભ?...
આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા
28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્?...
‘હું કગરતી રહી, પગ પકડ્યાં પણ ત્રણેયે મારી ન સાંભળી..’, કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી
કોલકાતાની સાઉથ કલકત્તા લૉ કોલેજમાં અભ્યાસ કરનારી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ત્રણ લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તેણે મુખ્ય આરોપી 31 વર્?...