ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડૉકિંગ પ્રક્રિયા શરૂ
ભારતના અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાે નાસાના AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સફળતાપૂર્વક સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી છે. ?...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્સને ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હોય તેમ છતાં ફરી બાંધકામ ચાલુ કરાયું
ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ...
પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ
પાટણ શહેરમાં આજે સવારે પડેલા માત્ર પોણા ૨ ઇંચ જેટલા વરસાદે શહેરના વ્યવસ્થાપનનાં ભંડાફોડ કરી નાખ્યા. શહેરનું હાર્દ માનાતું આનંદ સરોવર વિસ્તારમાંથી લઈ પાટણ રેલવે ઘરનાળા તરફ જતો માર્ગ, પાણીથ?...
‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રેશર પોલિટિક્સ હવે ઉલટ ફરી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત AAPના પ્રદ?...
બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીન?...
ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, ?...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
23 વર્ષની ભારતીય યુવતી અંતરિક્ષ માટે ભરશે ઉડાન, EarthLoop Orbital Cruise મિશન માટે પસંદગી
ભારત માટે એક ખૂબ ગૌરવની ક્ષણ સામે આવી છે, જેમાં બે યુવાન ભારતીયો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ યાત્રામાં પોતાનું મહત્વનું સ્થાન બનાવી રહ્યા છે. એક છે શુભાંશુ શુક્લા, જેમણે 25મી જૂન, 2025ના રોજ નાસા (NASA)ન?...
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં બસ ખાબકી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં ખાબક?...
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસ...