તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયની સરકારને વિશ્વાસ મતમાં મોટી જીત, 144 સમર્થન સાથે બહુમતી સાબિત
તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર નોંધાયો છે, જ્યાં C. Joseph Vijayના નેતૃત્વમાં Tamilaga Vettri Kazhagam (TVK) સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TVKએ 234 સભ્યોની વિધાનસ?...
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ સરકારે કડક વહીવટી પગલાં લેવાની શરૂઆત કરી છે. રાજ્યમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે...
દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી
દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના ના...
કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન
ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકો?...
ભારતીયો વિદેશ પ્રવાસમાં ૩૨ અબજ, સોનામાં ૬૫ અબજ ડોલર ખર્ચે છે
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ યાત્રા અને સોનાની ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે, જે હવે દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીયોએ અંદાજે 3.17 કરોડ વિદે?...
EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ
પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ...
વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની ?...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
ગાંધીનગરના મગોડી ગામમાં શ્રમિક 15 કલાક કૂવામાં ફસાયો, સદ્દભાવના ટ્રસ્ટ અને ગ્રામજનોએ જીવ બચાવ્યો
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો ત્યારે એક દુર્ઘટના બની હતી. મોડી રાત્રે અંધારાના કારણે તેને રસ્તામાં આવેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્...
અમદાવાદમાં 274 જર્જરિત ઇમારતો જોખમી જાહેર: રથયાત્રા અને ચોમાસા પહેલાં AMC એલર્ટ
અમદાવાદ શહેરમાં આવનારી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસા પહેલાં સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં શહેરની 274 ઇમાર?...