હિમંતા બિસ્વા સરમાનો ઐતિહાસિક શપથ: આસામમાં બીજી વખત CM બની રચ્યો ઈતિહાસ
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનના...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી ?...
કેરલમાં CM કોણ? UDFની ઐતિહાસિક જીત બાદ પણ નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત
કેરલ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવનાર કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધન માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી કોણ બનશે તે છે. પરિણામ જાહેર થયાને આઠ દિવસ વી?...
તમિલનાડુમાં AIADMKમાં બળવો: શણમુગમ જૂથે CM વિજયની TVKને આપ્યો સમર્થન
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ રાજ્યના મુખ્ય પ્રાદેશિક પક્ષોમાંના એક ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીમાં બે ભાગ પ...
પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્...
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...
ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક?...
છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સ?...
ભારતીય રેલવેનો ‘સુવર્ણ યુગ’ : અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યો ભવિષ્યનો મેગા રોડમેપ
ભારતીય રેલવે હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેના ઝડપી વિકાસ, બજેટ ઉપયોગ અને ...