પંજાબ રાજકારણમાં મોટો ફેરફાર : CM ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માન ભાજપમાં જોડાયા
પંજાબના રાજકારણમાં સોમવારે મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળ્યો, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનના કાકાના પુત્ર જ્ઞાન સિંહ માન સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. આ ઘટનાને આમ આદમી પાર્ટ...
ઈંધણ અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા : દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવના સમયમાં ઈંધણ બચાવવા કરેલી અપીલ બાદ ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. સરકાર?...
અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી ભાવેશ પટેલ ઝડપાયો
અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટ અને શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ પટેલ તરીકે થઈ છે, જે બી...
‘પ્રોજેક્ટ ચિત્તા’ની મોટી સફળતા : કુનોમાં બે માદા ચિત્તા ફરી ખુલ્લા જંગલમાં છોડાયા
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચિત્તા પુનઃપ્રવેશ યોજના ફરી એકવાર મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં સોમવારે બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્ય...
પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ભારત સતર્ક : દેશમાં જરૂરી સામાનની કોઈ અછત નહીં સર્જાય – રાજનાથ સિંહ
પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ ભારતે સ્થિતિને સંભાળવા માટે ઝડપી અને સંકલિત પગલાં લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ?...
ત્રિનિદાદ PMનો ભારત વિરોધીઓને કરારો જવાબ : “હું કુલીની દીકરી છું” કહી વ્યક્ત કર્યો ગર્વ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત દરમિયાન ભારતીય મૂળના સમુદાયની શક્તિ અને સંઘર્ષની ગાથા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચામાં આવી છે. આ મુલાકાત દરમિયાન ત્રિનિદા?...
NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠાં પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં
3 મે, 2026ના રોજ લેવાયેલી NEET (UG) પરીક્ષાને લઈને પેપર લીક થવાની ગંભીર આશંકાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા યોજાયાના બે દિવ?...
સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ
સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
સોમનાથ મંદિરનો રહસ્યમય ઉદ્ભવ : ચંદ્ર, શિવ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથા
ભારતને રહસ્યો, આધ્યાત્મિકતા અને જીવંત સંસ્કૃતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક સનાતન સંસ્કૃતિએ ભારતના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં મંદિરોનું વિશેષ સ્થાન રહ્યુ?...