ભારતમા વીજળી પડી તો અંતરિક્ષમાંથી એસ્ટ્રોનૉટે કેપ્ચર કરી ઝલક, તસવીરોમાં જુઓ અદભૂત નજારો
નાસાના અવકાશયાત્રી મેથ્યૂ ડૉમિનિકે અવકાશમાંથી ભારતની એક દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટામાં વીજળી પડવા પર અવકાશમાંથી ભારતનો નજારો કેવો દેખાય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અવકાશયા?...
AI પર ભારત સરકારનો મોટો નિર્ણય, બનાવી ખાસ રણનીતિ, અમેરિકા-ચીનને ઝટકો
ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ડેટા સેન્ટર તૈયાર કરતા પહેલા Graphic Processing Unit (GPUs) પણ તૈયાર કરવામાં આવી ?...
આસામમાં મોટા હુમલાની ધમકી, CM આવાસ પાસે મળ્યા બોમ્બ, પોલીસની મોટી કાર્યવાહી
પ્રતિબંધિત સંગઠન ULFA (I) એ આસામ માં મોટા હુમલા ની ધમકી આપી છે જેમાં તેણે રાજ્યમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવા માટે 24 વિસ્ફોટકો વાવવાનો દાવો કર્યો છે. સંગઠન દ્વારા દર્શાવેલ સ્થળોની શોધખોળ કર્યા બા?...
‘દેશનો ધ્વજ ઊંચો લહેરાવીને તમે આવ્યા છો’; PM મોદીએ પેરિસ ઓલિમ્પિકથી પરત ફરી રહેલા ખેલાડીઓ સાથે વાત કરી
પીએમ મોદીએ આઝાદી દિવસના અવસરે દિલ્હીમાં ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની મુલાકાતની ડિટેલ્સ શેર કરી છે. ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશની બહાદુર દીકરી ગણાવી ?...
બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ, 6 કલાકની અંદર FIR કરવા આદેશ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોન...
ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો
ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3,800 'બામ્બુ લાઇટ' અને 36 'ગોબો પ્રોજેક્ટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્ય...
હું તો ઈચ્છું છું કે ભારતમાં ટેક્સ શૂન્ય થઈ જાય પણ…: નાણામંત્રી સીતારમણનું મોટું નિવેદન
દેશના બજેટમાં ટેક્સના દરોને લઈને દરેક વખતે ટ્રોલ થનાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પીડા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળી હતી. તેમણે ટેક્સને શૂન્ય પર લાવવાની ઈચ્છા વ્યક્?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હત?...
કેદારનાથ જવા માટે ગૌરીકુંડ જવાની જરૂર નથી… મળ્યો નવો અને ટૂંકો રસ્તો
ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રૂટ જોવા મળ્યો છે. આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે. કેદારનાથ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું કે કેદા?...
NBFCના થાપણદારો 3 મહિનામાં સંપૂર્ણ રકમ ઉપાડી શકે : RBI
નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)માંથી વ્યક્તિ ઇમરજન્સીની સ્થિતિમાં ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પ્રથમ ત્રણ મહિનામાં ઉપાડી શકશે. NBFCના નિયમોની સમીક્ષામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, આવા ઉપાડ ?...