પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યા...
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભ?...
શું ટોલ ટેક્સ સસ્તો થશે? નીતિન ગડકરીના નિવેદને જગાવી ચર્ચા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ કરવાની વાત કરી છે. નવી નીતિ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવેની સુવિધાને વધુ અદ્યતન બનાવશે એટલું જ નહ...
વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે. અહીયા ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યાં. સંગમક્ષે?...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારોની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભારતીય ખેલ અ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ
નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ...
યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાય?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...