પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી રામકથા દરમિયાન મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે વાત કરી છે. પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું છે. ...
જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય
જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય તેમ મોરારિબાપુએ રામકથા ગાન કરતાં કહ્યું. પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાનમાં ભાવિકો રામકથા લાભ લઈ રહ્યાં છે. ગોહિલવાડન...
પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે તેમ મહિમા ગાયો. ગોહિલવાડના પાલિતાણા પાસે કૈલા...
સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્...
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા
ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગ?...
ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ
દેશમાં ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. UDAN 2.0 Scheme હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આશરે ₹28,840 કરોડનું રો?...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...
હર્ષ સંઘવીની હાજરીમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જ્યોતિર્લિંગ મંદિર જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો
પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્ય...
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન
જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં. પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી...
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે ...