વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ
આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ ?...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
AAPની સભા પહેલા વિવાદિત પોસ્ટર પર VHPનો ઉગ્ર વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાનારી જાહેર સભા પહેલા જ ભારે રાજકીય તણાવ સર્જાયો છે. વિસ્તારભરમાં લગાવવામાં આવેલા AAPના નેતાઓના વિવાદિત પોસ્ટરો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ?...
નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનાર યોજાયો
તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર ?...
ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
માર્કેટ ખુલતા સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની આસપાસ ખુલ્યો
ભારતીય શેરબજાર અને કોર્પોરેટ જગતમાં હાલ મિશ્ર પરંતુ નકારાત્મક ઝુકાવ ધરાવતા સંકેતો જોવા મળી રહ્યા છે. એક તરફ, અવંતેલને ન્યૂસ્પેસ ઇન્ડિયા તરફથી વિસ્તરણકર્તાઓ માટે ઉપકરણોના સપ્લાય, ઇન્સ્ટોલ...
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 7.4% વૃદ્ધિ સાથે આગળ વધશે, સરકારી આંકડા જાહેર
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટેનો GDP ડેટા જાહેર કર્યો છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે ઉત્સાહજનક સંકેત આપે છે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 6.5% વૃદ્ધિ સાથે આગળ વધી હતી, ત્યાર...
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યા, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણી લો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ પોતાના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જે એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે એક સ...
વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક ?...
PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા ?...