અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન
"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સ?...
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનન?...
પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં ભણાવાયાં પાઠ
પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ. સિહોર તાલુકાનાં ?...
ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા
રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં ર...
દિલ્હી બ્લાસ્ટના દોષીઓને પકડવા અમિત શાહની ગુપ્તચર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશની રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે પોતાના ખાનગી...
જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિ?...
દિલ્હી કાર બ્લાસ્ટ કેસની તપાસ કરતી પોલીસ હવે શોધી રહી છે ત્રીજી કાર
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે વધુ એક ચોંકાવનારો પાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓ હવે સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબી સાથે જોડાયેલી વધુ એક કાર — બ્?...
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ
બાંગ્લાદેશમાં હાલ રાજકીય તણાવ ચરમસીમાએ છે, કારણ કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર આરોપોના કેસમાં અદાલત દ્વારા નિર્ણય આપવાની તૈયારી ચાલી રહી છે. હસીના પર હત્યા અને ષડયં...
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથ?...
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એપ્રિલ-મેમાં સંભવિત, ‘સર’ની કામગીરીથી વિલંબ
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદ?...