નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું
નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર...
રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ ?...
બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં
બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામા?...
રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું
આ પ્રસંગે વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તન?...
IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉ...
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ
ગુજરાત હાઈકોર્ટે નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિર્દિષ્ટ તારીખ લંબાવવાના એક મહત્વપૂર્ણ આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને તાત્કાલિક નિર્દેશ આપ્યો છે. ખં?...
ભારતમાં પ્રથમવાર FASTag માટે UPI ઓટો પે સુવિધા શરૂ થશે, જે ટ્રક અને પરિવહન વ્યવસાયોને વેગ આપશે
ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ ક્રાંતિ આવી છે. દેશમાં હવે વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક છે, જેની કુલ લંબાઈ ડિસેમ્બર 2024 સુધીમાં 6.62 મિલિયન ક...
રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત
રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ કોમ્પ્લેક્ષના પાંચમા માળે સોના અને ચા?...
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ બંધકોની મુક્તિનું પીએમ મોદીએ કર્યું સ્વાગત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ પછી થયેલા યુદ્ધવિરામે મધ્યપૂર્વમાં આશાનો એક નવો સંદેશો આપ્યો છે. યુદ્ધવિરામની શરતો હેઠળ બંને પક્ષોએ બંધકોની આપલે શરૂ કરી છે. હમાસે તેના કબ્જ...
ભાવનગરમાં ત્રણ માળિયો ફ્લેટ ધરાશાયી, એકનું મોત; 13 લોકોનું રેસ્ક્યૂ
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ અને ભયાનક ઘટના બની, જેમાં ત્રણ માળની એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાત્રિના શાંત સમયે આ અચાનક થયેલી ઘટના પછી આસપાસના વિસ્તારમ?...