બિહાર ચૂંટણી લડવાના બહાને શરજીલ ઈમામે જામીન માટે કરી વધુ એક અરજી
દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી અને પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામે દિલ્હીની કારકરડુમા કોર્ટમાં બે અઠવાડિયાંના વચગાળાના જામીન માટે અરજી કરી છે, જેથી તે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણી?...
સેન્સેક્સ 65 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25250 ને પાર કરી ગયો, HCL ટેકના શેર 2% વધ્યા
ભારતીય શેરબજારમાં આજે નિફ્ટી માટેનો દિવસ ખાસ મહત્વનો છે, કારણ કે આજે એક્સપાયરી ડે છે. બજારમાં હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટી 25,050 થી 25,400 ઝોન તરફ આગળ વધી શકે છે. પ્રી-ઓપનિંગ સે?...
ઇઝરાયેલી સંસદમાં ટ્રમ્પનાં ભાષણ પહેલાં હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કર્યા, 738 દિવસોથી હતા કેદ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રક્તરંજિત સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, જે પછી મધ્ય પૂર્વમાં આશાનો એક નવો કિરણ ફેલાયો છે. આ યુદ્ધવિરામના અનુસંધાનમાં હમાસ...
કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત
કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામા?...
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત
વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સં?...
દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી
દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ?...
લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું થયું નિર્માણ
કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન ?...
કનૈયાની લીલાનું ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું આકર્ષક રહેલું તીર્થસ્થાન રમણરેતી
ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે. ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્ત?...
નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં અપાતા રિબેટનો લાભ લેવા નાગરિકોને અપીલ
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભ?...
વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વ?...