ઇન્ડિયા ગઠબંધન ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદીઃ મોદી
ઇન્ડિયા ગઠબંધન સામે ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ કહે છે કે હું હિંદુ-મુસ્લિમ રાજનીતિ કરું છું. પરંતુ તેઓ જ...
I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કા?...
પીએમ મોદી ઈન્ટરવ્યૂ માં સંવિધાન, અનામત, બેરોજગારી, અદાણી-અંબાણી પર આપ્યા જવાબ
દેશમાં આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. છેલ્લા બે તબક્કાનું મતદાન હજુ બાકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં પીએમ મોદી સતત અલગ અલગ ખાનગી ટીવી...
ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, 65 ટીમ રેસ્ક્યુંમાં જોડાઈ
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈશીને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ 'હાર્ડ લેન્ડિંગ' બાદ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. સર્ચ ટીમને હેલિકોપ?...
‘…તો રામલલા ફરી તંબુમાં આવી જશે, રામમંદિર પર બુલડોઝર ફેરવાશે’, PM મોદી આવું કેમ બોલ્યાં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સામે તીખાં પ્રહાર કરતાં કહ્યું કે જો I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવશે તો આ લોકો અયોધ્યામાં રામમંદિર પર બુલડોઝર ફેરવી નાખશે. પીએમ મ?...
‘જો ભાજપ 272 બેઠક પણ જીતી ન શકે તો શું હશે પ્લાન B..?’ ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્ય?...
2 કલાકની મુસાફરી 20 મિનિટમાં, રશ્મિકા મંદાનાએ ‘અટલ સેતુ’ પર બનાવ્યો Video, તો PM મોદી થયા ગદગદ, જુઓ-VIDEO
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના માત્ર સાઉથ સિનેમામાં જ નહીં, પરંતુ હિન્દી સિનેમામાં પણ ખૂબ લોકપ્રિય બની છે. રશ્મિકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે. તે છેલ્લે રણબીર કપૂ?...
‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
4 જૂનેે I.N.D.I.A. ગઠબંધનના ભાગલા પડી જશે અને શહેજાદા વિદેશ ભાગી જશે, PM મોદીના પ્રહાર
છેલ્લા એક દાયકામાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે તેવા સમયે આ લોકસભા ચૂંટણી દેશના લોકો માટે દુનિયાને ભારતની શક્તિનો પરચો કરાવે તેવા વડાપ્રધાનની પસંદગી કરવાની તક પૂરી પાડે છે તેમ વડા?...
‘4 જૂન પછી બંને શહેજાદા વેકેશન પર જશે ખટાખટ ખટાખટ’, PM મોદીના રાહુલ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તે?...