‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
અમેરિકાની આગથી રાજકારણમાં ભડકો ટ્રમ્પે કહ્યું-બાઈડન એક નિષ્ફળ રાષ્ટ્રપતિ
અમેરિકાના કેલિફોર્નિયાના લૉસ એન્જલસમાં લાગેલી આ ભયાનક આગના કારણે મોટા પાયે જાનહાની અને આર્થિક નુકસાન થયું છે. 16 લોકોના મૃત્યુ અને 12,000થી વધુ ઈમારતોના નાશ સાથે આ આગમાં અનેક પરિવાર પોતાનો ઘરો ગ...