ચૂંટણી પહેલા જ રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો દબદબો : બે બેઠક બિનહરીફ કબજે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિન...
ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ
દેશમાં ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. UDAN 2.0 Scheme હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આશરે ₹28,840 કરોડનું રો?...
રાજપીપળામાં મહિલા મોરચાનું જિલ્લા સ્તરીય મહિલા સંમેલન યોજાયું
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લાભરની મોટી સંખ્...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન આજે શ્રી કમલમ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પ?...
રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો
દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા. વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા. રાજપીપલા ખાતે જન ક...
રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન
આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામ...
રાજપીપળા ખાતે વિકસિત ભારતના અમૃતકાળની ઉજવણી: 11 વર્ષના સુશાસન અને વિકાસની ગાથા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના ઐતિહાસિક પગલાં પર ચર્ચા થઈ. આ પ્રસંગે પટેલ છાત્રાલય ખાતે વ્યવસાયિક મીટ અને હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં વિકાસ પ્?...
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
રાજપીપલામાં ભારતીય સેનાને સમર્પિત રક્તદાન કેમ્પનું આયોજન
આ કેમ્પ માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાના સંકલ્પને રજૂ કરે છે. કેમ્પનું આયોજન આવતીકાલે, તારીખ ૧૧ મે, ૨૦૨૫ (રવિવાર) ના રોજ, સવારે ૯:૦૦ વાગ્યાથી, શ?...