માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ : સાંસ્કૃતિક એકતા અને વિકાસનું અનોખું પ્રતીક
ગુજરાતના પોરબંદર નજીક આવેલા માધવપુરમાં યોજાતા પ્રસિદ્ધ માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માધવપુરવાસીઓ અને મેળામાં ઉપસ્થિત તમામ લોકોને શુભક...
ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ
ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્?...
સફેદ રણથી બ્લૂ બીચ સુધી ગુજરાતનો જાદુ : વિદેશી પ્રવાસીઓમાં 10%થી વધુ હિસ્સા સાથે મોટી સિદ્ધિ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026માં રજૂ કરાયેલા અધિકૃત આંકડા મુજબ દેશના દરિયાકાંઠાના પ્રવાસન નકશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ગોવા અને કેરળ વિદેશી પ્ર?...
સોમનાથ પહોંચ્યા PM મોદી, હેલિપેડ પર CM સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા મા...
સોમનાથમાં શૌર્યનો સંગમ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વિકાસ, પીએમ મોદી ગૃહ રાજ્યના 3 દિવસીય પ્રવાસ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે માત્ર સત્તાવાર મુલાકાત નથી, પરંતુ ભારતની આસ્થા, સાંસ્કૃતિક ચેતના, વિકાસ અને વૈશ્વિક રાજદ્વારી સંબ...
ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્?...
માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા
શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાય?...
ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...