અમેરિકા દ્વારા ભારતીય આયાત પર 25% વધારાના ટેરિફ માટે નોટિફિકેશન બહાર પાડ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતમાંથી થતી આયાત પર લાગુ કરાયેલા ટેરિફમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલા તેમણે 25% વધારાના ટેરિફની ઘોષણા કરી હતી, પરંતુ હવે તે વ?...
અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદે નવા તણાવને જન્મ આપ્યો છે. અમેરિકાએ અચાનક નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતીય પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધો છે. પરિણામે, ભારતે અમેરિકાની મો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડન?...
ગોગજીપુરા ગામની વિદ્યાર્થીની મિત્તલબેન ઝાલાનો ગૌરવપૂર્ણ વિજય
ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવીને મિત્તલબેન રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ વિજયથી ગોગજીપુરા ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ ગોગજીપુરા પે.સે. શાળા પ?...
વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ
વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ. સનાતન પરંપરામાં ગામેગામ નાના મોટા શિવસ્થાનો ...
ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય
કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયાં હતા. અહીંયા ખેતીને મજ?...
2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દ?...
‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો
શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએ?...
‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્?...
ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભ...