હર્ષ સંઘવી : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થય?...
મધ્ય-પૂર્વ સંઘર્ષ વચ્ચે UAEથી 2 LPG જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધ્યા
મધ્ય-પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી શિપિંગ કટોકટી વચ્ચે ભારત માટે ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી હતી. જોકે આ પરિસ્થિતિમાં રાહતરૂપ સમાચાર આવ્યા છે. United Arab Em...
પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગ?...
કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ
દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સ?...
ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ
ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનુ?...
ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા...
પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ
શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિ?...
‘ઓઇલ-ગેસ જ્યાંથી મળે ત્યાંથી સપ્લાય ચાલુ રહેશે’: લોકસભામાં પીએમ મોદી
લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ભારત પર પડતા પ્રભાવ અંગે વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક રીતે પડી રહી છે, પરંતુ ભારત પર તેનો ઓછ?...
ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્ક?...
લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/203601019...