ચીની કંપની અલીએક્સપ્રેસ વિવાદમાં: વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી
ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સના...
ટ્રમ્પના 25% ટેરિફના એલાનથી ભારત-અમેરિકાનો વેપાર કેટલો બદલાશે, ઉદ્યોગો અને નિકાસ પર શું અસરો– સમજો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઑગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ ટેરિફ લાદવાનું સ્પષ્ટ સંકેત છે કે ટ્રમ્પ ભાર?...
ભૂકંપ, સુનામી બાદ હવે રશિયામાં ફાટ્યો જવાળામુખી
30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવ...
2025 ના બીજા ક્વાર્ટરમાં 5-15 MPPA શ્રેણીમાં SVPI એરપોર્ટે મેદાન માર્યુ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA)ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલ...
શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ?...
અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સ?...
સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...
અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...
અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા...
1 ઓગસ્ટથી UPIમાં મોટા ફેરફાર: ઑટોપે સમય નિશ્ચિત, બેલેન્સ ચેક પર લિમિટ, પૈસા લેનારનું રજિસ્ટર્ડ નામ દેખાશે
ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્?...