અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લો?...
અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની હરિત ઉર્જાની સફરમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ અત્યાર સુધીની સૌથી મોટી અને ઝડપથી વિકાસ પામતી 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્?...
પીએમ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 10 વર્ષ અને અગણિત સિદ્ધિઓ : શહેરથી લઈને છેવાડા સુધી પહોંચી કનેક્ટિવિટી
છેલ્લા એક દાયકામાં ભારતે અભૂતપૂર્વ પરિવર્તન જોયા છે. તે પૈકીનું એક પરિવર્તન છે ભારતની બદલાતી તસવીર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આજે ભારત અનેક સિદ્ધિઓને સર કરીને વિશ્?...
વડોદરાના ખોડીયાર નગર પાસેની રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ
વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા ફરી એક વખત ગંભીર સ્તરે ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી ગંદા પાણીની ફરિયાદો વહીવટી તંત્રની કામગીરી પર સવા?...
નવસારીના એરૂમાં 90 કિલો ગૌમાંસ સાથે બે જીવતી ગાય મળી આવી
નવસારી જિલ્લાના એરુ વિસ્તારમાં ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જલાલપોર પોલીસે એરૂગામ મોટા ફળિયામાં આવેલા હિરેન ધીરૂભાઈ પટેલના જૂના મકાનના તબેલામાં દરોડો પ?...
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવાકાશી નજીક આવેલા ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં મંગળવારે વહેલી સવારે થયેલો વિસ્ફોટ ભારે જાનહાનિ પમાડે તેવો સાબિત થયો છે. ઘ?...
વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે
આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અસરકારક બેઠક માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અંદાજે ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા?...
વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું
વિદેશ વસતા ભારતીયો તરફથી દેશને મળતા રેમિટેન્સ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજા ડેટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રાહતદાયક પરિબળ રજૂ કરે છે. નાણાં વર્ષ 2024-25 દરમિયાન ભારતે વિદેશમાં વસતા નાગરિકો ?...