બ્રહ્મોસથી પણ ઘાતક અને 8 હજાર કિમીની રેન્જ ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરશે ભારત
ભારત પોતાનું પરમાણુ પ્રતિરક્ષા તંત્ર વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે, જેમાં હાઈપરસોનિક સ્પીડ અને વ્યાપક વિનાશક્ષમતા ધરાવતી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ K-6ન...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. સંત ધનાબાપાની ૧૮૦મી પુણ્યતિથિ પ્રસ?...
ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઇ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં હાલમાં વાતાવરણનું રૌદ્ર રૂપ ફરી એકવાર જોવા મળી રહ્યું છે, જ્યાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોના જીવને સંકટ સર્જાયું છે અને જાનમાલનું મોટું નુક...
શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમાર?...
તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળમાં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં થયેલો ભયંકર વિસ્ફોટ વધુ એક ઉદ્યોગિક દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યો છે. સવારે લગભગ 7 વાગ્યે કંપનીના રિએક?...
ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5
ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમા?...
પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ-નિફ્ટીએ વધારો જોવા મળ્યો
વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત નોંધ સાથે થઈ છે. યુએસ બજાર શુક્રવારે દમદાર રીતે બંધ થયા હતા, જેમાં S&P 500 અને Nasdaq નવા ઓલટાઈમ હાઈ પર બંધ થયા હતા. ડાઉ ફ્યુચર્સ?...
2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ ...
આસામ: હિંદૂ દાતાઓની ‘સત્ર ભૂમિ’ પર અતિક્રમણ, હિમંત બિસ્વા સરકાર કરશે કામગીરી
આસામમાં (Assam) હાલ ‘સત્ર ભૂમિ’ (Satra Lands) પર અતિક્રમણનો મામલો ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) આ મામલે અવૈધ અતિક્રમણ (Unlawful encroachment) કરાયેલ સત્ર ભૂમિને મુક્ત કરાવવાની પહેલ ઉપ?...
આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા
28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્?...