નાઇજીરિયામાં નમાજ દરમ્યાન મસ્જિદમાં વિસ્ફોટ, 7 લોકોનાં મોત; અનેક ઘાયલ
નાઇજીરિયાના અશાંત ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ફરી એક વખત ભયાનક આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં બોર્નો રાજ્યની રાજધાની મેદુગુરીમાં આવેલી એક મસ્જિદમાં બુધવારે સાંજે નમાજ દરમિયાન થયેલા વિસ્ફ?...
અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચ?...
ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના
આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત?...
કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બન?...
ઠાકરે બંધુઓના ગઠબંધન પર બોલ્યા સીએમ ફડણવીસ
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વીસ વર્ષ બાદ ફરી એક વખત સાથે આવેલા ઠાકરે બંધુઓના નિર્ણય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે જણાવ્ય?...
અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા
અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્ય...
ઓક્સફોર્ડ ડિબેટમાં ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાની મંત્રીના દીકરાને આપ્યો કડક જવાબ, સોશિયલ મીડિયામાં ચર્ચા
ઓક્સફોર્ડ યુનિયનમાં ભારત–પાકિસ્તાન સંબંધિત એક પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આરોપ છે કે પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે હકીકત?...
દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ?...
તાઇવાનમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચીન અને જાપાનમાં પણ આંચકા લાગ્યા
દક્ષિણપૂર્વ તાઇવાનમાં મંગળવારે (24 ડિસેમ્બર) સાંજે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક સમય અનુસાર સાંજે 5:47 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકો ડરીને ઘર?...
‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ
ક્રિસમસ તહેવારની ઉજવણીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (ADEO) દ્વારા 22 ડિસેમ્બરે જારી કરાયેલા આ ?...