‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?
ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંક?...
યુરોપના લાતવિયામાં પુરુષોની તંગી, મહિલાઓ કલાકના હિસાબે પતિ ભાડે લે છે
યુરોપનો એક દેશ લાતવિયા હાલના સમયમાં ગંભીર લૈંગીક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પુરુષોની તંગી એટલી હદે પહોંચી ગઈ છે કે તેને પરિણામે અંહી મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સર?...
ગઝનવીએ શહેરો લૂંટ્યા, લોકોની કતલ કરી હતી : NCERTના પુસ્તકમાં સુધારો
NCERTનાં ધોરણ ૭નાં પાઠયપુસ્તકમાં મોગલ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ભારતમાં આવીને લોકો પર ગુજારેલા અત્યાચારની વધુ વિગતો જાહેર કરવામાં આવી છે અને સમાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે મહમૂદ ગઝનવીએ ભા?...
ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોરથી ભારત-રશિયા વચ્ચે 40ના બદલે 24 દિવસમાં સામાન પહોંચશે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીતમાં પુતિને આદરિ?...
અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું, મોટી દુર્ઘટના ટળી
અમરેલીના ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે સામાન્ય તાલીમ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરનું એક હળવું વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક સ્લીપ થઈ ગયું અને રનવ?...
સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી...
કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ
કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો...
સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ
કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં 'રામ' એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. ...
નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ
નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સં?...
મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરે?...