દિલ્હીમાં થશે ‘સનાતન રાષ્ટ્ર’નો શંખનાદ !
ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્કૃતિ, ધર્મનિષ્ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ...
ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...
4 ડિસેમ્બરથી બે દિવસની ભારત યાત્રાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 4 અને 5 ડિસેમ્બર 2025ની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને બહુમૂલ્ય છે, કારણ કે 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના કાર?...
દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય : બજરંગ–વિનેશની WFI ચૂંટણી સામેની અરજી નામંજૂર
દિલ્હી હાઇકોર્ટે ટોચના ભારતીય પહેલવાનો—બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન—ને મોટો આંચકો આપતાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી સામે દાખલ કરેલી તેમની અરજી ફગાવી દ?...
ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”
સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી ક?...
દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક
એલોન મસ્કે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એક યુઝરની પોસ્ટના જવાબમાં આપેલા મસ્કના ટૂ?...
ગાયોનું દૂધ લઇ પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવાય છે, હિંદુઓ શરમ નથી આવતી?
અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં ચાલી રહેલી ભાગવત કથાનાં બીજા દિવસે ભાગવત આચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ગાય સર્વદેવ છે બધા દેવો એનામાં રહેલા છે ગાય ફક્ત હિંદુઓની નહીં પરંતુ સમગ્ર વિશ?...
દ્વારકાના વસઈ ગામે એરપોર્ટના નિર્માણ સામે ખેડૂતોનો ભારે વિરોધ
દ્વારકા જિલ્લાના વસઈ ગામમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ માટે ફળદ્રુપ કૃષિ ભૂમિ સંપાદિત થવાની શક્યતાએ ખેડૂતોની આજીવિકા ખતર...
આધ્યાત્મિક દાર્શનિક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંત?...
ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ ?...