જુલાઈમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા અલ-કાયદા આતંકીઓને NIAની પૂછપરછ બાદ જેલમાં મોકલાયા
જુલાઈ 2025માં ગુજરાત ATSએ અલ-કાયદાની શાખા AQIS (અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામાજિક મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવાનોને ?...
હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ
હરિયાણાના પાણીપત અને સોનીપતમાં ચાર બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખનાર 32 વર્ષીય સાયકો કિલર પૂનમની કહાની ખૂબ જ ભયાનક છે. એક પછી એક 4 બાળકોની હત્યા કરી ચૂકેલી પૂનમની ધરપકડ બાદ જ્યારે મીડિયા પ?...
પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહ...
બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને...
અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
ચિત્તાના વસવાટ વિસ્તારને ફરી જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે પ્રોજેક્ટ ચિત્તા – PM મોદી
આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પ?...
દિલ્હી બ્લાસ્ટ વિવાદ : અલ-ફલાહ યુનિવર્સિટી પર ફેક ફાઈલો અને પાકિસ્તાન ઝિંદાબાદ નારાના આરોપ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ-હોસ્પિટલના પૂર્વ કર્મચારી લક્ષ્મણે...
SIR ફોર્મ અને ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો મતદાર કેવી કાર્યવાહી કરે? જાણો તમામ પગલાં
મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના તબક્કામાં જે મતદારો પોતાનો ગણતરી ફોર્મ (SIR ફોર્મ) સમયસર જમા કરી શક્યા નથી, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નહીં થાય. આવા મતદારો માટે ચૂંટણી કાયદા હેઠળ ફોર્મ ...
રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે ભારતના બે દિવસના પ્રવાસ માટે પહોંચવાના છે. તેમના આગમનની પહેલા ભારતીય રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. સ્થાનિક સમય મુજબ ગુરુવા?...
અલ્હાબાદ હાઈકોર્ટ : ધર્માંતરણ પછી SC/ST લાભ મેળવવો બંધારણીય ઠગાઇ, તપાસના આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લાભ મેળવવા ચાલુ રાખનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે અને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવી કેન?...