બિહાર ચૂંટણી લડવા વચગાળાના જામીનની માગ કરતી અરજી શરજીલ ઈમામે પરત ખેંચી
દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના આરોપી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે વચગાળાના જામીનની અરજ?...
‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગ?...
ગોવાના પૂર્વ સીએમ અને કૃષિ મંત્રી રવિ નાઈકનું અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ નિધન થયું છે. માહિતી અનુસાર, રવિ નાઈક પોતાના નિવાસસ્થાને હતા, જે ગોવાની રાજ...
‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે પ્રશાંત કિશોરે અંત લાવી દીધો છે. જાણીતા ચૂંટણી વ્યૂહકાર અને જન સુરાજ અભિયાનના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં કહ...
સેન્સેક્સ 131 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25200 ને પાર, થાયરોકેર ટેક 10% વધ્યો, કીસ્ટોન રિયલ્ટર્સ 4% ઘટ્યો
નિફ્ટીમાં હાલની પરિસ્થિતિએ સૂચવે છે કે બજારમાં તેજીવાળાઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે, જ્યારે મંદીવાળાઓ 25,250ના સ્તર પર નબળા પડી રહ્યા છે. હાલ નિફ્ટી 25,250 થી ઉપર ટકી રહેવાની શકયતા મજબૂ...
નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું
નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર...
ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવણી
માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં થઈ. ઈશ્વરપુર વિસ્તાર કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત મા...
રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ ?...
દુર્ગાપુર ગેંગરેપ મામલે ફિરોઝ, રિયાઝુદ્દીન સહિત 5ની ધરપકડ
પશ્ચિમ બંગાળના દુર્ગાપુર શહેરમાં બનેલી આઘાતજનક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। અહીં એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈ રાજક...
બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ...