UP : સંભલમાં કલ્કિધામ નજીક બનેલી મસ્જિદ પર ફર્યું બુલડોઝર
ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ નજીક એક ગેરકાયદે મસ્જિદ તોડી દેવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ તંત્રની તાકાત અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી, જે મંગળવારે, 14 ઑક્ટોબર, પ્રદેશમાં અમલીકરણ દરમિ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને મળ્યું પ્રોત્સાહન – ધારાસભ્ય રાજેશ ઝાલા
ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુ?...
વિકાસ સપ્તાહ-નર્મદા જિલ્લો: ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત ચીકદા ગામે “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત” વિષય પર માર્ગદર્શન પૂરું પાડતા સાસંદ સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–2025” અંતર્ગત નર્મદા જ...
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમની ધરપકડ
જામનગરમાં ગોપનીય સગીરા પર દુષ્કર્મનો કબારો થયો છે, જેમાં બે નરાધમોએ તેની સામે અત્યંત ક્રૂર ગુનાઓ કર્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેને પોતાના ન...
JDU દ્વારા 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે જનતા દળ યુનાઈટેડ (JDU) અને એનડીએ ગઠબંધન હેઠળ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જનતા દળ યુનાઈટેડે કુલ 57 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે એનડ?...
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી યોજાયેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ...
નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી
ખેડા જિલ્લાના ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી જવા પામી હતી, કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફ?...
અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે ત...
ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટેટ-1 (Teacher Eligibility Test-1) પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જાહેરનામું બહાર પાડી જણા?...
દિલ્હી NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડાને સુપ્રીમની મંજૂરી
સુપ્રીમ કોર્ટએ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી અને NCR વિસ્તારના લોકોને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે 15 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે, ...