2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!
ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમ?...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્ય...
હવે KDCC બેંકની નડિયાદ શાખા ખાતે પ્રથમ ATM મશીનની સુવિધા ઉપલબ્ધ થઈ
KDCC બેંક તરીકે જાણીતી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિ.ની નડિયાદ શાખા ખાતે બેંકના પ્રથમ એટીએમ મશીનનું લોકાર્પણ કરવામા આવ્યું છે. KDCC બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિ?...
ભારતીય મૂળના ડિફેન્સ એક્સપર્ટ એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ, ચીન સાથે સાંઠગાંઠનો આરોપ
ભારત મૂળના જાણીતા ફોરેન પોલિસી એક્સપર્ટ અને ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટ એશલી જ. ટેલિસની અમેરિકામાં ધરપકડ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના ફેડરલ કાયદા અમલકર્તા એજન્સી FBIએ ટેલ...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદી પ્રકાશિત થતાં જ રાજ્યના રાજકીય વર્તુળોમા?...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન આજે શ્રી કમલમ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પ?...
પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્...
મહાભારતના કર્ણ પંકજ ધીરનું નિધન, કેન્સર સામે જંગ હારી ગયા
ટીવી જગતમાં એક દુઃખદ અને ચોંકાવનારી ખબર સામે આવી છે — મહાભારતના કર્ણ તરીકે અમર થયેલા પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે। તેમની અચાનક વિદાયથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લ...
બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
બિહાર વિધાનસભાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીએ હવે ચાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીની ખાસ વાત એ ?...