વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભાર?...
વલસાડમાં ફેક આઈડીથી યુવતીને ફસાવવાનો મામલો: લગ્ન બાદ સામે આવી અસલી ઓળખ
વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ઓળખ બનાવી એક યુવતી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ ખોટી ઓળખ બનાવી મિત્રતા કેળવી અને લાંબા સમય સુધી પોતાની અસલી ઓળખ છુપાવી રાખીને યુવ...
વાપી GIDCમાં ફરી આગની ઘટના : ‘ક્રોમા’ કંપનીમાં ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC માં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. વાપી GIDC વિસ્તારમાં આવેલી ‘ક્રોમા’ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગ?...
વલસાડના ધરમપુરમાં હિંદુ સગીરાનું અપહરણ, મુસ્લિમ યુવક સામે FIR
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હિંદુ સગીરાના અપહરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિત પિતાએ એક મુસ્લિમ યુવક સામે તેમની નાબાલિક પુત્રીને લગ્નની લ...
મુસ્લિમો દ્વારા નવસારીના આદિવાસી યુવકની હત્યા બાદ પરિવારની વ્હારે આવ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમ...
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ
વલસાડ શહેરના કૈલાશ રોડ પર બનતા નવા બ્રિજના નિર્માણ દરમિયાન શુક્રવારે સવારે ગંભીર દુર્ઘટના સર્જાતા હલચલ મચી ગઈ. બ્રિજ બનાવવા માટે બે પિલર વચ્ચે ઊભું કરાયેલું સ્કેફોલ્ડિંગનું માળખું અચાનક ?...
ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...
વલસાડનો અબ્દુલ રહેમાન યુપીમાં 20 વર્ષ રામ ચૌબે બનીને રહ્યો, નકલી વૉટર-આધારથી ઝડપી જમીન
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છનવતિયા ગામમાં ઓળખ છીનવવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડા ગામના રહેવાસી અબ્દુલ રહમાન ખાને લગભગ 20 વર્ષ સુધી પોતે મૃત હિંદુ...
વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ?...