અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પ?...
અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત?...
અમદાવાદમાં 14માં માળેથી કૂદી યુવતીનો આપઘાત, પ્રેમી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેક મેલ કરતો હતો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ રહેણાંક ઈમારતના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ, આ યુવતીના અંગત પળોના ન?...
બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે
અમદાવાદ શહેરમાં મેસિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસકામોની વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લગતી મોટાભાગની ફેરફાર અને અવરોધો શહેરવાસીઓ માટે પડકારરૂપ બન્યા છે. હાલમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને રેલવેના ન...
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
ગુજરાતના મોટા શહેરોમાં અસામાજિક તત્ત્વો દ્વારા મળતી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓના ક્રમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનજીવનમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને ...
ઓલિમ્પિક 2036: પહેલીવાર સત્તાવાર રીતે મેજબાનીની રેસમાં સામેલ થયું ભારત
ભારત પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. આ મુદ્દે સમયાંતરે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભાર...
માત્ર અમદાવાદ-મુંબઇ જ નહીં, રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે બુલેટ ટ્રેન યોજના !
ભારતના પહેલાના અને મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ — મુંબઈથી અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ કોરિડોર — હવે પોતાના આરંભિક રૂટથી આગળ વધીને દેશની રાજધાની દિલ્હી સુધી લંબાવવાની તૈયારીમાં ?...
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લો?...
ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સનાતન સંસ્થા ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે
સાધકો, ગુરુઓ અને ગુરુ ભાઈઓને નમસ્કાર! આજે ભારત યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આતંકવાદ અને નક્સલવાદની સાથે, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્મ પરિવર્તન, ગૌહત્યા વગેરે જેવી સમસ્યાઓની તીવ?...
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...