કેદારનાથ ધામ યાત્રા થશે વધુ સરળ, 7 કિમી લાંબી ટ્વિન ટનલ દ્વારા થશે દર્શન
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વધુ સુગમ, સુરક્ષિત અને આકર્ષક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય અ...
ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લ?...
કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભી...
ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી
ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત...
ઉત્તરાખંડ કાશીપુરમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસમાં હિંસા : 7 ધરપકડ, 400 સામે FIR
ઉત્તરાખંડના ઉધમસિંઘ નગર જિલ્લાના કાશીપુરમાં રવિવારે એક પરવાનગી વિના યોજાયેલા ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસ દરમિયાન ગંભીર હિંસા ભડકી ઉઠી હતી, જે સ્થળ પર હાજર પોલીસ અને નાગરિકો માટે ચોંકાવનારી ઘટન?...
ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિ પછી થયેલી વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો હતો. આ અચાનક કુદરતી આપત્તિથી થરાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં અફરાતફર...
9મા ધોરણના વિદ્યાર્થીએ લંચ બોક્સમાંથી પિસ્તોલ કાઢી વર્ગખંડમાં જ શિક્ષકને ગોળી મારી
ઉત્તરાખંડના કાશીપુરમાં બનેલી આ ચોંકાવનારી ઘટના માત્ર એક શાળાની સુરક્ષાની ખામી નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક પ્રણાલી અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. 15 વર્ષીય ન?...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ, અનેક ઘર પાણીમાં તણાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ધરાલી ગામ ખાતે ગંગોત્રી ધામ અને મુખવા પાસે વાદળ ફાટવાના કારણે મોટી કુદરતી આફત સર્જાઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ પર્વતીય નાળામાંથી ભયાનક ઝડપે પાણી રેલા?...