ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...
અમદાવાદ મેટ્રિમોનિયલ ફ્રોડ કેસમાં મોટો ખુલાસો : આરોપી કરીમના મોબાઈલમાંથી 100થી વધુ મહિલાઓનો ડેટા મળ્યો, ગેંગની સંડોવણીની આશંકા
અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓને ખોટી ઓળખના આધારે સંપર્ક કરવાના કેસમાં તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. પોલીસે આરોપી કરીમના મોબાઈલ ફોનની તપાસ કરત?...
અમદાવાદની LD કોલેજમાં ‘પ્યોર-વેજ’ કેન્ટીનમાં ઈંડાં વેચાતા વિવાદ : વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ પ્રશાસનની કડક કાર્યવાહી
અમદાવાદની પ્રતિષ્ઠિત LD કોલેજ ઑફ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદ કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓ પીરસવામાં આવતી હોવાના મુદ્દે ઊભો થયો છે. વિદ...
ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન...
આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત
ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક અનોખી અને લાગણીસભર ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકથા હવે કાયદાકીય કાર્યવાહીના કેન્દ્રમાં આવી ગઈ છે. ફેસબુક પર પરિચય બાદ પ્રેમમાં પડેલ...
અમરેલી જિલ્લાના કોવાયા ગામ નજીક સિંહનો માનવ પર હુમલો, સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ
ગુજરાતના સિંહોના વસવાટ વિસ્તાર ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કર...
ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવ?...
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારાએ ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરેલા નિવેદન બાદ આખરે જાહેરમાં માફી માંગી છે. તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ?...
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા?...