ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી
ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવ?...
નવસારીથી ફૈઝાન શેખની ATS દ્વારા ધરપકડ, જૈશ-અલ કાયદા લિંક્સની આશંકા, હથિયાર જપ્ત
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન ...
પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા?...
નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ
નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથ?...
નવરાત્રી વિવાદ વકર્યો : DYSP સંજય રાય સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંતો – મહંતોએ SPને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર
હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંત...
નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ
નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બેફામ મારપીટ અને ગાળો ભાંડી કરવામાં આવી, જે મામલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમગ્ર ઘટના જમાલપોર રોડ પ?...
નવસારીમાં રવિવારે યોજાયો શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
નવસારીમાં રવિવારે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. એક તરફ જ્યાં ભક્તો જન્માષ્ટમી પર્વને લઈને દહીંહાંડી ફોડી ઉજવણી કરી રહ્યાં હતા, તો બીજી તરફ શહેરમાં મોડી રાત સુધી વિવિધ મંડળો દ્વારા ગણ...
નવસારીમાં 50 મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામા?...
ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ...