SIR મામલે ECને સુપ્રીમ કોર્ટની સખ્ત ચેતવણી : ‘એક પણ ખામી મળી તો આખી પ્રક્રિયા રદ કરીશું’
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 15 સપ્ટેમ્બરે એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ...
બિહારના નવાદામાં દારૂ પીવડાવી કિશોરી પર 4 શખ્સોની હિંસક છેડછાડ
બિહારના નવાદા જિલ્લામાં આવેલી રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માનવતાને કલંકિત કરતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની સગીરાને તેના જ પડોશના ચાર યુવકોએ બળજબરીથી દારૂ...
બિહારમાં ₹25,000 કરોડનું રોકાણ કરશે અદાણી પાવર, સરકાર સાથે 25 વર્ષના PSA પર હસ્તાક્ષર
અદાણી પાવરે બિહાર માટે ઊર્જા ક્ષેત્રમાં એક ઐતિહાસિક કરાર કર્યો છે, જે રાજ્યના વીજળી પુરવઠાને નવા સ્તરે લઈ જશે. અદાણી પાવર અને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની (BSPGCL) વચ્ચે 25 વર્ષ માટેનો પાવર સપ્લા?...
PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક...
ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી
ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ ...
ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને ...
આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદે?...
કોંગ્રેસે GST રિફૉર્મ પર કટાક્ષ કરવા કર્યું બિહારીઓનું અપમાન, વિવાદ બાદ ડિલીટ કરી પોસ્ટ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયુ?...
PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ
બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. ?...
PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ?...