અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર
ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસ?...
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી
આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA -...
વિધાનસભાને બૉમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કશું ન મળ્યું
ગુજરાતમાં હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન બુધવારે (18 માર્ચ) એક ગંભીર સુરક્ષા ચિંતાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે ગુજરાત વિધાનસભાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમક?...
ગુજરાત વિધાનસભા સંકુલમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ, અમદાવાદની શાળાઓને પણ નિશાન
ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે બોમ્બની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. એક અનામી ઇમેઇલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વપૂર્ણ સ્?...
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલનો 71મો જન્મદિવસ, PM મોદી સહિત ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ?...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પો?...
સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ?...
અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી
અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ ...
ટ્રાન્સજેન્ડર કાયદામાં મોટો ફેરફાર : લોકસભામાં સુધારા બિલ રજૂ, સ્વ-ઓળખનો અધિકાર હટાવવાની જોગવાઈ
કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોને વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વીરેન્દ્ર કુમારએ 13 માર્ચ 2026ના રોજ લોકસભામાં Transgender Persons (Protection of Rights) Amendment Bill, 2026 રજૂ ક?...
UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હે?...