ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...
અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા...
1 ઓગસ્ટથી UPIમાં મોટા ફેરફાર: ઑટોપે સમય નિશ્ચિત, બેલેન્સ ચેક પર લિમિટ, પૈસા લેનારનું રજિસ્ટર્ડ નામ દેખાશે
ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્?...
ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’
ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્...
શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની
FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારતમાં માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી, જ્યાં બે ભારતીય ખેલાડીઓ—દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી—એકબીજાના સામે ટકરાયા. આ મુકાબલામાં 18 વર્ષીય દિવ્યા દેશમુખે શા?...
સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન
રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે. ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમ...
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ?...
‘ઓપરેશન સિંદૂર’થી વિજયના શિખરે: કારગિલ વિજય દિવસે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેન...