ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી
રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમં?...
સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા, નાસામાંથી નિવૃત્તિની જાહેરાત
ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ ?...
દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, ‘વિકસિત ભારત’ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા – હર્ષ સંઘવી
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના નેતૃત્વમાં 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે વૈશ્વિક મંચ પર સંબોધન કર્યું હતુ?...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણ...
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે વહેલી સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ પોત?...
આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો
આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ' રાષ્ટ્ર માટે નમૂનો બની ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ઉત્સવના સમાપનમાં રંગદર્શી સામૈયા સાથ?...
ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ
ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને રાજ્ય રાજકારણમાં મોટી જાહેરાત સામે આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ અસરકારક, ઝડપી અને નાગરિક-મિત્ર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે એકદિવસીય કલેક્ટર કોન્ફરન્સનો ઉદ્દઘાટન કરાવ્યો. આ મહત્?...
ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન
14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી પતંગોત્સવની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર લોકોએ ઘરની છત પર ચડીને પતંગો ચગ?...