ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન
ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉ...
અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન?...
અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા
ગુજરાતમાં વધતી સાયબર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટ?...
33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે, કારણ કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા રાજ્યને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 33 વર?...
ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી
ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્?...
અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા
અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્ય...
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો
ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવ?...
ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયો ‘પ્લાસ્ટઇન્ડિયા-2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમ
અમદાવાદમાં યોજાયેલા ‘પ્લાસ્ટઇન્ડિયા–2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ અવસરે તેમણે 80 હજાર સ્ક્વેર મીટર વિસ્તાર પર દુનિ...