બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિ?...
પોષી પૂનમે અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી, ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે
શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટ...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...
અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લી...
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા મા...
અંબાજીમાં પહેલીવાર ભવ્ય ડ્રોન શો : 400 ડ્રોનથી સર્જાશે આકર્ષક દ્રશ્યો, શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થશે
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યો...
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રા...