ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 ?...
યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”
સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”,...
સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દી?...
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર
ન્યૂયોર્કના નવા નિયુક્ત મેયર ઝોહરાન મમદાની દ્વારા જેલમાં બંધ ભૂતપૂર્વ JNU વિદ્યાર્થી અને UAPA કેસના આરોપી ઉમર ખાલિદને લખાયેલા પત્રને લઈને રાજકીય અને જાહેર ચર્ચા તેજ થઈ ગઈ છે. ઝોહરાન મમદાની એ ડિ?...
બહેનનાં લગ્નમાં જવા દિલ્હીની કોર્ટે ઉમર ખાલિદને આપ્યા 14 દિવસના વચગાળાના જામીન
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની...
દિલ્હી રમખાણો મામલે સુપ્રીમે પોલીસ પાસે માગ્યો જવાબ, આગામી સુનાવણી 7 ઑક્ટોબરે
સુપ્રીમ કોર્ટે સોમવારે (22 સપ્ટેમ્બર) દિલ્હી 2020નાં રમખાણોમાં શામેલ શરજીલ ઈમામ, ઉમર ખાલિદ અને અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ સંદર્ભમાં બેન્ચ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવી?...