કારગિલ વિજય દિવસ પર સેનાએ કર્યું ભૈરવ અને રુદ્ર બ્રિગેડનું ગઠન
કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપત?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે રવાના, બ્રિટનમાં કીર સ્ટારમરને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચાર દિવસના વિદેશ પ્રવાસે લંડન અને માલદીવ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટન અને માલદીવની યાત્રા પર જવું છે અને બંને દેશોમાં વિવિધ મહત્વપૂર્?...
‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પર ભાર મૂકતાં સ્પષ્ટ જણાવ્યું કે, આજના યુદ્ધો હવે માત્ર પરંપરાગત શસ્ત્રો અને ભૂતકાળની ટેક્નોલોજીથી નહિ, પર?...
સમુદ્રીય શક્તિ વધારવા 5000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિસ્તરણ માટે તૈયાર
ભારતના સમુદ્રવિશે વધતા વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌકાદળની ઊર્જાવાન હાજરીને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ સ્થિત 'મઝગાંવ-ડોક-શિપબિલ્ડર્સ લિમિટેડ' (MDL) દ્વારા રૂ. 4000 થી 5000 કરોડની વિશાળ વિસ્તરણ ય?...
એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર મુદ્દે પાકિસ્તાન તથા વિદેશી મીડિયામાં ફેલાવાઈ રહેલી ખોટી માહિતી પર કડક પ્રતિક્રિયા આપતાં ખંડીતર જવાબ આપ્યો છે. IIT મદ્રાસમાં સ?...
‘ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો…’, CDS જનરલ ચિંતિત દેખાયા
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્ત્વના થિંક-ટેન્ક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ઊંડાણપૂર્વક ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત આજે આંતરિક અને બ?...
‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ
ભારતે તાજેતરમાં "ઓપરેશન સિંદૂર" અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાનું મજબૂત જવાબ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે દેશની અખંડિતતા અને સુરક્?...
ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન
ભારતની અગ્રણી વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) હવે નવા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે. પરાગ જૈન, પંજાબ કેડરના 1989 બેચના હોશિયાર અને અનુભવી IPS અધિકારી, રૉના નવા સેક્રેટરી (ર) – એટલે કે ?...
ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવા?...
ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી…ઉધમપુરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ
ઓપરેશન સિંદૂર સમાપ્ત નથી થયું...આ શબ્દો છે આપના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના. વાસ્તવમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે, દેશ હવ?...