દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડ?...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
અલ્હાબાદ હાઈકોર્ટ : ધર્માંતરણ પછી SC/ST લાભ મેળવવો બંધારણીય ઠગાઇ, તપાસના આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લાભ મેળવવા ચાલુ રાખનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે અને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવી કેન?...
ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું
ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુર...
ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...
નડીઆદમાં ધર્માંતરણ વિરુદ્ધ ચાલતો કેસ
ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવ...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...
નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજર...
વાલોડ તાલુકાના બેડકુવા ગામમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ હોવા છતાં ખ્રિસ્તી ધર્મના લોકોએ મિટિંગ રાખતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
બેડકુવા ગામમાં હનુમાન જયંતી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો તે સમયે ખ્રિસ્તી લોકોએ મિટિંગ રાખતા બેડકુવા ગામના લોકો તથા આજુબાજુના ગામના જાગૃત લોકો દ્વારા વિરોધ કરી કાર્યક્રમ બં?...