ગુજરાતમાં ગુનેગારો પર કડક પ્રહાર, DyCMએ પોલીસને સખ્ત કાર્યવાહી માટે આપી ‘ફ્રી હેન્ડ’
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગુનેગારો તથા અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પ?...
વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ...
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને દેશના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) આ ...
ગુજરાત સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાતમાં વધતા જતા નશાના વલણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર (Rolling Paper), ગોગો સ્મોકિંગ કોન (Gogo Smoking Cone) અને પરફ?...
‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યા?...
ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવન?...
ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ?...
વિકાસ કાર્યોની કામગીરી નિહાળવા વગર પોલીસ બંદોબસ્તે DYCM હર્ષ સંઘવી પહોંચ્યા વડનગર
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલી?...
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે શરૂ થશે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપી મહત્ત્વની માહિતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે વિશ્વકક્ષાનું અત્યાધુનિક સુવિધાવાળું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું પણ હવે સાકાર થવાની તૈયારીમાં છ...
ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી
ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી...