₹1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
ગુજરાતના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવનારા ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ₹1500 કરોડના જ...
15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક?...
ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભે?...
2026ની શરૂઆતમાં ગુજરાતને મળશે ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’, CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી
ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી હવે માત્ર નાણાકીય સેવાઓનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામ...
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...
ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારાની તૈયારી, કાયદામાં સુધારો કરવા માટે સમિતિ રચાશે
ગુજરાતમાં જમીન વ્યવસ્થાપન અને મહેસૂલ પ્રણાલીને વધુ આધુનિક તથા વ્યવહારુ બનાવવા માટે મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સુધા...
ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ
ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિય...
તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
ગુજરાત ATS–રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી, ભીવાડીમાં ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ
ગુજરાત ATSએ નશાના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી શહેરમાં ચા...