ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...
ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલની ધમકી, વિડીયો વાયરલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલનો વિવાદાસ્પદ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે રાજકીય અને સામાજિક વર્તમાનમાં મોટા ચર્ચાના વિષય તરીકે ઊભો થયો છે. રેશ્મા પટેલે 18 સપ્ટેમ્બરના ...
દક્ષિણ ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ
ગુજરાતના જંગલોમાં વિવિધતા અને નવીનતા માટે જાણીતા હોવા છતાં, આ વખતે ડાંગ જિલ્લાના જંગલોમાં એક અત્યંત અનોખી કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રથમવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી છે, જે અત્યાર સ...
વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગરના પ્રવાસે આવશે, જ્યાં તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ભવ્ય જાહેર સભાને સંબોધશે. આ પ્રવાસ ખાસ મહત્વનો છે કારણ કે છ...
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને હાલ હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. રાજ્યના ?...
સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોન?...
SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમો...
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમ?...
અમદાવાદમાં નાબાલિક પર દુષ્કૃત્ય મામલે સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં 14 વર્ષના સગીર સાથે 16 વર્ષ અને 6 મહિનાની ઉંમરના કિશોરે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ બાદ આરોપી કિશોરે આ ગુનાહિ?...
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી.રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનએ આજે શુક્રવારે શપથ ગ્રહણ કર્યો છે. તેઓએ વિરોધી INDIA બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જ...