‘વિશ્વ નેતાઓને મળવા ઉત્સુક છું…’, ચીનના તિયાનજિન પહોંચ્યા PM મોદી, રેડ કારપેટ પર થયું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટોક્યોથી સીધા ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભ...
ટ્રમ્પની નીતિઓથી અમેરિકી બ્રાન્ડ્સની છબીને મોટો ઝટકો: પૂર્વ NIA જેક સુલિવાન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું કે આ નીતિઓએ માત્ર અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠાને જ ?...
‘શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો…’CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ ?...
સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો
ભારતીય બજાર: સપ્તાહના પ્રથમ દિવસે બજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ: +272 પોઇન્ટ વધીને 81,579 પર. નિફ્ટી: +79.60 પોઇન્ટ વધીને 24,949.70 પર. એશિયન બજારો: ઓસ્ટ્રેલિયા: શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો. ચી?...
એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ ?...
ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિં?...
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાં?...
ચીની કંપની અલીએક્સપ્રેસ વિવાદમાં: વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી
ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સના...
5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય
ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેર?...
ભારત અને રશિયા સાથે ત્રિપક્ષીય સહયોગ ઇચ્છે છે ચીન! RIC ફોર્મેટ ફરી લાગુ કરવાની કરી વાત
17 જુલાઈ, ગુરુવારે ચીન દ્વારા રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગને ફરીથી પુનઃસ્થાપિત કરવાની ખૂલેલી હાકલ કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાએ જણાવ્યું કે RIC ફોરમ માત્ર ત્?...