નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ
ગુજરાતના પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે થયું, જે Gujarat State Road Transport Corporation (GSRTC) અને મેસર્સ કતીરા કન્સ્ટ્?...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન
અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયા?...
પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે હેતુસર પ્રથમવાર સમગ્ર રાજ્યમાં “શ્રેષ...
પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ
આ હાટ પાટણના સંતોક બા હોલ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં સ્થાનિક કારીગરો, બહેનોના સખી મંડળો અને ખેડૂત જૂથો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં...
પાટણમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ પર ફોકસ: કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષસ્થાને ત્રિ-માસિક સંકલન બેઠક યોજાઈ
ત્રિ-માસિક બાળ કલ્યાણ સમિતિ બેઠકમાં સંસ્થામાં બાળકોના પ્રવેશ અને મુક્તિ બાબતે ચર્ચા થઈ. જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠકમાં ક્ષમતા વિકાસ તાલીમ, જાગૃતિ કાર્યક્રમો અને રક્ષણની કામગીરીની સમીક્...
“જીવનભર વિદ્યાર્થી બનનાર વ્યક્તિ જ સાચી સફળતા મેળવે છે” – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ પ્રસંગે પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી.લીટ્.ની માનદ પદવી અર્પાઈ. સાથે જ યુનિવર્સિટીની 10 થી વધુ વિદ્યાશાખાઓના 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણચંદ્રકો એનાયત થયા. રાજ્યપાલશ્રીએ ?...
પાટણના ડેર ગામના નેતા મંગાજી ઠાકોર દ્વારા દુઃખદ અકસ્માતગ્રસ્ત પરિવારને સહાનુભૂતિ અને સહાય
પાટણ શહેરમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. સતત વરસાદ દરમિયાન રસ્તામાં આવેલા ખાડામાં સાઇકલ પડી જતા નરેન્દ્રભાઈ પંચાલનું દુર્ઘટનામાં બ્રેઇન હેમરેજ થવાથી ઘટના સ્થળે જ દુખદ ...
સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...