બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાં?...
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો કાર્યક્રમ યોજાયો
વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શ્રી મહાવીર ગૃપ થરાદ અને લાયન્સ કલબ ઓફ થરાદ સીટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષાનો કાર્યક્રમ થરાદ પોલીસ સ્ટેશનના પ...
વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને મહાનુભાવો સાથે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ...
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી
થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિ?...
પાકિસ્તાન સરહદે ગુજરાત પોલીસનો મેગા સુરક્ષા અભિયાન, 16 ગામોમાં પહોંચશે 8 IPS અધિકારીઓ
ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ?...
દાંતા ખાતે ત્રિશૂળીયા ઘાટ પર ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી યાત્રા માર્ગ પર આવેલા ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના વિધિ ભક્ત?...
અંબાજી ધામના હોલિસ્ટિક વિકાસને નવી ગતિ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
ગુજરાતના પ્રખ્યાત આદ્યશક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ વિકાસકાર્યોના ખ...
વચન નિભાવતા CM બનાસકાંઠા પહોંચ્યા, દીકરીને આશીર્વાદ આપી કહ્યું – ભણીને કલેક્ટર બનજે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલું વચન નિભાવતા બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને માનવીય સંવેદનાનું અનોખું ઉદાહરણ રજૂ કર્ય...